કાવ્ય:- ભારતનાં વીર જવાનો.
દેશ પ્રેમનાં ઓ દીવાનો,
માં ભોમ નો તું રખવાળો
ભારતના વીર જવાનો.
બોમ્બ હો, યા તીર કમાનો,
મરુસ્થળ હો, યા હેમાળો,
તે દીધો ના પાછો પાનો,
ભારત ના વીર જવાનો.
_મુકેશ રાઠોડ
રાજકોટ
મન મુંઝાય ક્યાં જાય. ****************** અંતર માં લાગી છે લાય, એને કેમ કરી ઠારું હું ભાઈ, મારા હતા તે મારા ના રહ્યા; આ "મન " મુંઝાય...
Nice 👍👏
ReplyDelete